Wednesday, 24 May 2017

ક્રિષ્ણાજ્ઞાન : "शिवाधिन" Mehul Brahmbhatt

        "શિવાધિન"

આભાસી છે દુનીયા આખીય
છે બધા અહિ મ્રુગજળ સમાન
અનાસ્ક્તે સ્થિતપ્રજ્ઞ બનતા
મળશે ભગવાન ક્રિષ્ણાનુ જ્ઞાન

✍મેહુલ બ્રહ્મભટ્ટ .(સોતમલા , ડીસા )