" મનના વિચારને બસ શબ્દો રૂપી વાચા આપુ છું."- મેહુલ બ્રહ્મભટ્ટ
"શિવાધિન"
આભાસી છે દુનીયા આખીય છે બધા અહિ મ્રુગજળ સમાન અનાસ્ક્તે સ્થિતપ્રજ્ઞ બનતા મળશે ભગવાન ક્રિષ્ણાનુ જ્ઞાન
✍મેહુલ બ્રહ્મભટ્ટ .(સોતમલા , ડીસા )